Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતના પ્રયત્ન જારી રહેશે:કૃષ્ણા

વાર્તા
ગુરુવાર, 30 જુલાઈ 2009 (15:33 IST)
ભારતે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે ઈસ્લામાબાદની અનિચ્છા છતાં તે પાકિસ્તાન સાથે પોતાના સંબંધો સુધારવાનો પ્રયત્ન કરશે.

વિદેશી મંત્રી એસએમ કૃષ્ણાએ રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન જણાવ્યુ કે ઈસ્લામાબાદની અનિચ્છા છતાં ભારત-પાકિસ્તાનની સાથે સંબંધોમાં સુધારનો પ્રયત્ન કરશે.

વિદેશ મંત્રીએ એક પૂરક પ્રશ્નના જવાબમાં જણાવ્યુ કે સંબંધ સુધારવા માટે મદદ કરવાની પાકિસ્તાનની અનિચ્છા છતાં ભારત પાકિસ્તાનને સમજાવવાની કોશિશ કરશે કે આપણે એક સારા પાડોશી સંબંધ બનાવવાની જરૂર છે.

તેમણે જણાવ્યુ કે પાકિસ્તાને એક પ્રત્યર્પણ સંધિ કરવાના અમારા પ્રયાસોને સકારાત્મક જવાબ ન આપ્યો. તેમણે કહ્યુ કે અમે પાકિસ્તાનની સાથે પ્રત્યાર્પણ સંધિ કરવા માટે 11 વખત પ્રયત્ન કરવામાં આવ્યા હતાં જે તમામ નિષ્ફળ રહ્યા હતાં. પરંતુ ભારતના સંયમનો અંત નથી આવ્યો તે હજી આ પ્રયત્ન સતત ચાલૂ રાખશે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments