Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપ સાથે સમજૂતિ નહીં -ચિરંજીવી

ભાષા
મંગળવાર, 30 ડિસેમ્બર 2008 (11:47 IST)
ફિલ્મોમાંથી રાજકારણમાં આવેલા તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવીએ સોમવારે એલાન કર્યું કે તેમનો પક્ષ ભાજપ સાથે હાથ નહીં મિલાવે.

મુખ્ય ચુંટણી કમિશ્નર એન.ગોપાલસ્વામી સાથે મુલાકાત બાદ ચિરંજીવીએ જણાવ્યું હતું કે અમારો પક્ષ સેક્યુલર છે. તેથી ભાજપ સાથે સહયોગ નહીં કરે. પણ અન્ય સેક્યુલર દળો સાથે વાતચીત કરીશું. પણ આ અંગે નિર્ણય ચુંટણીની ઘોષણા બાદ કરીશું.

ચુંટણી બાદ કયા પક્ષને ટેકો આપશો, તે અંગે તેમણે જણાવ્યું હતું કે આ અંગે જે તે પક્ષનાં ઘોષણા પત્ર અને તેની નીતિઓ પર નિર્ભર કરે છે.

આ પહેલાં ચિરંજીવીએ ચુંટણી કમિશ્નરને મળીને આગામી ચુંટણીમાં આંધ્રપ્રદેશમાં તેના ઉમેદવારો એક જ ચુંટણી ચિહ્ન આપવા જણાવ્યું હતું.

26 ઓગસ્ટનાં રોજ તિરૂપતિમાં ફિલ્મી સ્ટાઈલમાં રાજકારણમાં પ્રવેશેલા ચિરંજીવીએ 148 ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના રાજકારણમાં આવવાથી સત્તા પક્ષ સહિત વિપક્ષ પણ ચિંતામાં આવી ગઈ છે. ચિરંજીવીનાં રાજકારણમાં પ્રવેશને કારણે આંધ્રપ્રદેશનાં રાજકારણમાં ભારે ફેરબદલ થવાની સંભાવના છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments