Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપ દેશમાં ભાગવા પાડે છે : કોંગ્રેસ

ભાષા
રવિવાર, 24 ઑગસ્ટ 2008 (11:04 IST)
નવી દિલ્હી. ભાજપ પર રાજનીતિ માટે દેશના ભાગલા પાડવાનો આરોપ લગાવતાં કોંગ્રેસ પ્રવક્તાએ આજે કહ્યું કે, અમરનાથ જમીનનો વિવાદીત મામલો તેઓ સંકળાયેલ પક્ષો સાથે વાતચીત કરીને જ લાવી શકે છે.

કોંગ્રેસ પ્રવકતા અને રાજ્યમંત્રી જિતિન પ્રસાદે અમરનાથ મુદ્દે વાત કરતાં જણાવ્યુ છે કે, માત્ર રાજનીતિક લાભ ખાટવા માટે ભાજપ દેશ અને સમાજમાં ભાગલા પાડવા ઇચ્છુક છે.

તેમણે કહ્યું તે આનાથી વિપરીત કોંગ્રેસે હંમેશા દેશના હિતને મહત્વ આપ્યું છે. કોંગ્રેસ માટે દેશભક્તિ પહેલી બાબત છે. પાર્ટી અને રાજનીતિ પછીની વાત છે. જિતિનને કહ્યું કે, અમરનાથ જમીન વિવાદનો ઉકેલ વિવધ પક્ષો સાથેની બેઠકમાં આવી શકે તેમ છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments