Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપા નેતાએ કહ્યુ, માયાવતી વેશ્યાથી બદતર

Webdunia
બુધવાર, 20 જુલાઈ 2016 (15:37 IST)
ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ દયાશંકર સિંહે બહુજન સમાજ પાર્ટીને પ્રમુખ માયાવતીએ વિરુદ્ધ આપત્તિજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. 
 
મઉમાં એક સંવાદદાતા સંમેલન દરમિયાન દયાશંકર સિંહે એ પણ કહ્યુ કે માયાવતી જી એક વેશ્યાથી પણ બદતર ચરિત્રની થઈ ગઈ છે.  તેમણે માયાવતી પર આરોપ લગાવ્યો કે તે પૈસા માટે કોઈને પણ ટિકિટ આપી શકે છે અને કોઈની પણ ટિકિટ કાપી શકે છે.  દયાશંકર સિંહે કહ્યુ, "માયાવતી જી ટિકિટોનુ વેચાણ કરી રહી છે. માયાવતીજી કોઈને એક કરોડ રૂપિયામાં ટિકિટ આપે છે પણ એક કલાક પછી કોઈ બે કરોડ રૂપિયા આપવાનો મળે છે તો તે તેને ટિકિટ આપી દે છે. સાંજે કોઈ ત્રણ કરોડ આપનારો મળે છે તો તે ટિકિટ કાપીને તેને આપી દે છે. બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતીએ કહ્યુ છે કે બસપાની વધતી તાકતની બૌખલાહટ છે બીજુ કશુ નહી. 
 
યૂપી બીજેપીના અધ્યક્ષ કેશવ પ્રસાદ મોર્યએ કહ્યુ છે, "આ ખોટુ છે. હુ આ માટે માફી માંગુ છુ. આવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. મોર્યએ જણાવ્યુ, "અમે દયાશંકર સિંહે તેમને આ નિવેદન પર માફી માંગવાનું કહ્યુ છે. જો તેઓ માફી નહી માંગે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરશે."
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Ujjain મહાકાલ મંદિરની બહાર દુર્ઘટના, ભારે વરસાદને કારણે દિવાલ ધરાશાયી થતાં 2 નાં મોત

યૂપીમાં શાળાની સફળતા માટે ધોરણ-2 ના માસુમની બલિ, નિદેશક અને સ્ટાફની ધરપકડ

World Tourism Day: ગુજરાતમાં એક વર્ષમાં 18 કરોડથી વધુ પ્રવાસીઓ આવ્યા, પ્રવાસીઓની ખાસ પસંદગી બની

કોણ છે રિયા બર્ડે Riya Barde, ભારતમાં રહેતી હતી, નીકળી બાંગ્લાદેશી, પોલીસે ખોલી આખી કુંડળી

IND vs BAN: શાકિબ અલ હસને ટી20માંથી લીધો સન્યાસ, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ પણ બની શકે છે અંતિમ મેચ

આગળનો લેખ
Show comments