Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાનને પણ ઠગ્યા, વૈષ્ણોદેવીમાં ચઢાવાયેલુ 43 કિલો સોનુ નકલી નીકળ્યુ

Webdunia
ગુરુવાર, 30 જાન્યુઆરી 2014 (16:51 IST)
.
P.R
જમ્મુ અને કાશ્મીરમાં આવેલ પવિત્ર વૈષ્ણોદેવી મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવેલ 43 કિલો સોનુ અને 57 હજાર કિલો ચાંદી નકલી નીકળી છે. આરટીઆઈ નીચે કરવામાં આવેલ અરજીમાં આ માહિતી મળી છે. આ તીર્થસ્થળમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન ચઢાવવામાં આવેલ 193.5 કિલો સોનુ અને 81,635 કિલો ચાંદી વિશે આરટીઆઈમાં માહિતી માંગવામાં આવી હતી.

તીર્થસ્થળના મેનેજમેંટ બોર્ડના મુખ્ય અધિકારી એમ.કે ભંડારીએ કહ્યુ કે ચઢાવવામાં આવેલ 43 કિલો સોનુ અને 57,815 કિલો ચાંદી નકલી મળી આવી છે. તેમણે જણાવ્યુ કે અહી ચઢાવવામાં આવેલ કિમંત ધાતુઓને સિક્કામાં ઢાળવા માટે સરકાર પાસે મોકલ્યુ હતુ. આ સિક્કાને શ્રદ્ધાળુઓ દ્વારા યાદગાર ભેટ તરીકે ખરીદવામાં આવે છે.

તેમણે કહ્યુ કે કેટલાક શ્રદ્ધાળુઓએ શુદ્ધતાની તપાસ કર્યા વગર સોનુ ચાંદી ખરીદ્યુ હશે. માતા વૈષ્ણોદેવી મંદિરને દેશના પવિત્ર સ્થળમાંથી કે ગણવામાં આવે છે. ગયા વર્ષે એક કરોડ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

વધુ જુઓ..

નવીનતમ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments