Webdunia - Bharat's app for daily news and videos

Install App

બે મહિનાથી ફરાર બળાત્કારના આરોપી નારાયણ સાંઈની ધરપકડ

Webdunia
બુધવાર, 4 ડિસેમ્બર 2013 (10:26 IST)
P.R
સૂરતની કે મહિલા સાથે બળાત્કારના આરોપમાં ફરાર થયેલા નારાયણ સાંઈને દિલ્હી-હરિયાણાની બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવ્યા છે. આસારામ બ આપૂના પુત્ર નારાયન સાંઈ વેશ બદલીને રહી રહ્યા હતા. તેઓ લગભગ બે મહિનાથી ફરાર હતા.

નારાયણ સાંઈને કોર્ટે ભગોડા જાહેર કર્યા હતા અને ગુજરાત સહિત અન્ય રાજ્યોની પોલીસ તેમની શોધ કરી રહી હતી.

સૂરત સ્થિત બે બહિનો તરફથી આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈ પર યૌન ઉત્પીડના આરોપ પછી સૂરત પોલીસે જહાંગીરપૂરા પોલીસ મથમમાં 6 ઓક્ટોબરના રોજ બંને વિરુદ્ધ એક એફઆઈઆર નોંધાવી હતી. બંને બહેનોમાં નાની બહેને સાંઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપ છે કે સાંઈએ 2002થી 2005 દરમિયાન સૂરત આશ્રમમાં યુવતીનુ સતત યૌન શોષણ કર્યુ.

સૂરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં બે ફરિયાદ નોંધાવ્યા પછી આસારામ વિરુદ્ધ ફરિયાદને અમદાવાદના ચાંદખેડા પોલીસ મથકમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યો છે. કારણ કે કથિત ઘટના એ જ વિસ્તારમાં થઈ હતી. બંને બહેનોમાંથી મોટીએ આસારામ પર 1997થી 2006 દરમિયાન સતત યૌન ઉત્પીડનો આરોપ લગાવ્યો. એ સમયે તે અમદાવાદ શહેરના બહારી વિસ્તારમાં આશ્રમમાં રહી રહી હતી. રાજસ્થાનના પોતાના જોઘપુર આશ્રમમાં એક કિશોરીના યૌન ઉત્પીડન કરવાના આરોપમાં 72 વર્ષીય આસારામને ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવ્યા અને હવે તે જેલમાં છે.

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ