Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુધ્ધદેવે ગોરખાલેન્ડની સંભાવના નકારી

વાર્તા
રવિવાર, 19 એપ્રિલ 2009 (09:28 IST)
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી બુધ્ધદેવ ભટ્ટાચાર્યએ રાજ્યમાં અલગ ગોરખાલેન્ડ રચાવાની સંભાવનાને નકારી કાઢી છે. નક્સલવાડીમાં એક સભાને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે, જે લોકો રાજ્યને વિભાજીત કરવા ઇચ્છે છે એમની સાથે પ્રશાસન ટક્કર લેશે. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી પશ્વિમ બંગાળ માટે ખતરનાક અને નુક્શાનકારક છે.

તેમણે દાવા કર્યો હતો કે, ભાજપના નેતૃત્વમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન રાજગ અને કોંગ્રેસના નેતૃત્વમાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સંપગ્ર બંને કેન્દ્રમાં સરકાર બનાવી નહીં શકે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્રમાં ત્રીજા મોર્ચાની સરકાર બનશે.

પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, ભટ્ટાચાર્યએ ગોરખા નેશનલ લિબરેશન ફ્રન્ટના પ્રમુખ સુભાષ ધીસિંગના ચૂંટણી બહિષ્કારના આહ્વાન પર કોઇ પ્રતિક્રિયા આપવાનો ઇન્કાર કર્યો હતો.

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments