Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુખારીને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ - યોગી આદિત્યનાથ

Webdunia
શુક્રવાર, 31 ઑક્ટોબર 2014 (12:54 IST)
બીજેપી સાંસદ યોગી આદિત્યનાથે શાહી ઈમામ અહમદ બુખારી પર નિશાન સાધતા કહ્યુ, 'બુખારીને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ.' પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ આંદોલનની પ્રશંસા કરતા ગોરખપુરના બીજેપી સાંસદ યોગી આદિત્યનાથે કહ્યુ કે દેશની એકતા અને અખંડતા માટે બધા દેશવાસીઓએ એક મંચ પર આવવુ જોઈએ. 
 
પ્રધાનમંત્રીને શાહી ઈમામના કાર્યક્રમમાં ન બોલાવવાથી નારાજ યોગી આદિત્યનાથે બુખારીને દેશદ્રોહી સુધી ઓળખાવ્યા. યોગી આદિત્યનાથની સાથે જ કોંગ્રેસ અને ઉત્તરપ્રદેશ સરકાર પર પણ જોરદાર નિશાન તાક્યુ. 
 
આદિત્યનાથે કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીએ પરિવારવાદમાં ફસાઈને હંમેશાથી દેશની અખંડતા અને એકતાને ઘાયલ કરી છે. પ્રદેશ સરાકર પર વરસતા આદિત્યનાથે કહ્યુકે જે પ્રદેશ સરકારનો મુખ્યપ્રધાન બળાત્કારીઓનુ સમર્થન કરતો હોય તે પ્રદેશની પોલીસ પાસે શુ આશા રાખી શકાય છે. 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments