Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાબા રામદેવ લોંચ કરશે રતંજલિ એયરલાઈંસ, 22 એપ્રિલના રોજ લોચિંગની શક્યતા

Webdunia
શનિવાર, 26 માર્ચ 2016 (17:03 IST)
પતંજલિ પ્રોડક્ટ્સમાં પોતાની ધાક જમાવી ચુકેલ બાબા રામદેવ હવે એયરલાઈંસ કંપનીઓને પણ ટક્કર આપવા જઈ રહ્યા છે.  બાબા રામદેવ પોતાના રતંજલિ એયરલાઈંસ લોંચ કરવા જઈ રહ્યા છે.  બાબાએ જણાવ્યુ કે આ એયરલાઈંસની લોંચિગ 22 એપ્રિલ સુધી લોંચિંગ કરવામાં આવશે.  એવુ કહેવાય રહ્યુ છે કે સરકારે પણ પૈસો લગાવ્યો છે.  કિંગફિશર એયરલાઈંસ બંધ થયા પછી રતંજલિ એયરલાઈંસ એક મુખ્ય પગલુ માનવામાં આવી રહ્યુ છે. 
 
લોંચિંગમાં પીએમ મોદી 
 
રામદેવે જણાવ્યુ કે આ એયરલાઈંસની ખાસિયત એ હશે કે તેમા પાયલોટ ધોતી કુરતામાં જોવા મળશે.  એયરહોસ્ટેસ ટ્રેડિશનલ કપડામાં જોવા મળશે.   તેમા ફક્ત વેજ જમવાનુ જ મળશે.  એવુ કહેવાય છે કે તેની લોંચિંગમાં પીએમ મોદી પણ આવશે. 
 
ભાડુ 
 
લખનૌથી દિલ્હી - 1500 રૂપિયા 
લખનૌથી બેંગલુરુ - 2500 
દિલ્હીથી મુંબઈ - 4000 રૂપિયા 
દિલ્હીથી ચેન્નઈ - 4000 રૂપિયા 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments