Webdunia - Bharat's app for daily news and videos

Install App

બસપા એકલી જ ચુંટણી લડશે-માયાવતી

ભાષા
રવિવાર, 15 માર્ચ 2009 (15:25 IST)
લોકસભાની ચુંટણીમાં કોઈ પણ પાર્ટીની સાથે ગઠબંધન કરવાની સાફ મનાઈ કરતાં બસપાની સુપ્રીમો માયાવતીએ રવિવારે સંકેત આપ્યો હતો કે ત્રીજા મોર્ચાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર વિશે ચુંટણી બાદ નિર્ણય લેવામાં આવશે.

માયાવતીએ કહ્યું કે આજે તેઓ ત્રીજા મોર્ચાના નેતાઓને રાત્રિભોજ આપી રહી છે અને તેમાં કોઈ પણ પ્રધાનમંત્રી પદના ઉમેદવાર કે મોર્ચાની ચુંટણીની રણનીતિ વિશે કોઈ પણ ચર્ચા નહિ થાય. પરંતુ સંપ્રગ અને રાજગને સત્તામાંથી બહાર રાખવાની યોજનાઓ વિશે જરૂર ચર્ચા થશે.

માયાવતીએ જણાવ્યું કે બસપાએ બધા જ રાજ્યોમાં 15મી લોકસભાની ચુંટણી પોતાના પગ પર જ લડવાનો નિર્ણય લીધો છે અને ચુંટણી પહેલાં કોઈ પણ પાર્ટીની સાથે ગઠબંધન નહિ કરવામાં આવે.

ઉત્તરપ્રદેશની મુખ્યમંત્રીએ જણાવ્યું કે જો કે અમે ચુંટણીના પરિણામ આવશે ત્યાર બાદ ગઠબંધન વિશે વિચારીશું જેથી કરીને સંપ્રગ અને રાજગને સત્તામાં આવતાં રોકી શકાય.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments