Webdunia - Bharat's app for daily news and videos

Install App

બળાત્કારીઓને સજા આપવા શુ કાયદો બનવો જોઈએ ?

Webdunia
P.R
દિલ્હીમાં બસમાં થયેલ ગેંગરેપની પીડિતાએ શનિવારે વહેલી સવારે સિંગાપુરના માઉંટ એલિઝાબેથ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા છેલ્લા 12 દિવસથી જીંદગીની જંગ લડી રહેલ આ બહાદુર યુવતી માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો હતો.

ગેગરેપ પીડિતાને ઈંસાફ અપાવવાની લડાઈમાં આખો દેશ તેની સાથે હતો. દુ:ખની આ ક્ષણમાં આપણે શાંતિ બનાવી રાખવાની જરૂર છે,પણ તેના બલિદાનથી જે લોકોમાં જાગૃતતાનો જે દિપક પ્રગટ્યો છે તેને બુઝવા દેવાનો નથી, કારણ કે આવી ઘટનાઓ તો રોકવી જ પડશે. ગઈકાલે જે દામિની સાથે બન્યુ તે આવતીકાલે આપણી બહેન, મિત્ર કે દિકરી સાથે પણ બની શકે છે. .. આપણે આ લડત ચાલુ રાખીશુ ત્યારે જ આ સૂઈ રહેલી સરકાર જાગશે અને ભારતમાં સ્ત્રીઓનું સન્માન વધશે. દિલ્હી ગેંગરેપ પીડિતાને શ્રદ્ધાંજલિ આપો અને આ બળાત્કારીઓ માટે શુ કાયદો બનવો જોઈએ એ અંગે આપના વિચારો જણાવો

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments