Webdunia - Bharat's app for daily news and videos

Install App

બળાત્કારના મામલામાં લગ્ન દ્વારા સમજૂતી ગેરકાયદેસર - સુપ્રીમ કોર્ટ

Webdunia
બુધવાર, 1 જુલાઈ 2015 (15:00 IST)
સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા એક મુખ્ય આદેશમાં કહ્યુ છે કે દુષ્કર્મના મામલામાં પીડિતા અને આરોપી વચ્ચે કોઈ સમજૂતી નથી થઈ શકતી. ન્યાયાલયે સ્પષ્ટ કહ્યુ છે કે પીડિત આરોપી વચ્ચે લગ્ન માટે સમજૂતી કરવી એક 'મોટી ભૂલ' અને સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે.  સાથે જ હાઈકોર્ટે દુષ્કર્મ મામલામાં કોટના નરમ વલણને ખોટુ પણ બતાવ્યુ અને તેને સ્ત્રીઓની ગરિમા વિરુદ્ધ ગણાવ્યુ. 
 
ઉલ્લેખનીય છે કે મદનલાલ નામના વ્યક્તિ વિરુદ્ધ સાત વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો કેસ નોંધાયો હતો. તેણે મધ્યપ્રદેશની કોર્ટમાં આ આરોપને દોષી માનતા પાંચ વર્ષ કેદની સજા સંભળાવી. પણ હાઈકોર્ટે તેને છેડછાડનો મામલો બતાવતા તેને એ આધાર પર મુક્ત કરી દીધો કે તે પહેલા જ એક વર્ષની સજા કાપી ચુક્યા છે. 
 
આ વિરુદ્ધ મધ્યપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આદેશ આપ્યો કે તે કેસને બીજીવાર સાંભળે. સાથે જ  ન્યાયાલયે મદનલાલની તરત ધરપકડનો આદેશ પણ આપ્યો. કોર્ટે એ પણ કહ્યુ કે આ પ્રકારની કોઈ પણ સમજૂતી મહિલાઓના સન્માન વિરુદ્ધ છે.  
 

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments