Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રધાનમંત્રીએ સુવર્ણમંદીરમાં માથુ ટેક્યુ

ભાષા
મંગળવાર, 24 માર્ચ 2009 (10:34 IST)
પ્રધાનમંત્રી મનમોહન સિંહે કોરોનરી બાઈપાસ સર્જરી કરાવ્યા બાદ રાજધાનીની બહાર પ્રથમ યાત્રામાં આજે સવારે સુવર્ણ મંદીર આવીને માથુ ટેક્યુ હતું.

આજે અહી પ્રધાનમંત્રીએ પત્ની ગુરશરણ કૌરની સાથે સુવર્ણ મંદીરની મુલાકાત લીધી હતી. તેમની યાત્રા દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

મદિરના ગર્ભગૃહમાં સિંહ અને તેમની પત્નીને અકાલ તખ્તના જત્થેદાર જ્ઞાની ગુરબચનસિંહે સિરોપો ઓઢાડ્યો હતો. બાદમાં પ્રધાનમંત્રી અમૃતસરમાં પોતાના સગા સંબંધીઓને પણ મળ્યા.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments