Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રદર્શનકારીઓએ કોંગ્રેસ નેતા પર હુમલો કર્યો

કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાનો બચાવ

ભાષા
ગુરુવાર, 21 ઑગસ્ટ 2008 (16:22 IST)
કોંગ્રેસનાં પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા મંગતરામ શર્માનાં કાફલા પર પ્રદર્શનકારીઓએ હુમલો કર્યો હતો. જમ્મુ શહેરમાં થયેલા આ હુમલાથી જિલ્લા પોલીસ અને વહીવટી તંત્ર પર ચોંકી ઉઠ્યું હતું. જો કે આ હુમલામાં શર્માનો બચાવ થયો હતો.

જમ્મુ કાશ્મીરનાં પૂર્વ ઉપ મુખ્યમંત્રી શર્મા તેમનો પૌત્ર સાથે ડોક્ટરની જોડે ગયા હતાં. તે દરમિયાન પ્રદર્શનકારીઓએ લોખંડનાં સળીયાઓ તથા પથ્થરોથી તેમની ગાડી પર હુમલો કર્યો હતો.

પણ સુરક્ષાકર્મીઓએ તેમને બચાવીને સુરક્ષિત માર્ગે તેમનાં ઘરે લઈ ગયાં હતાં. વરિષ્ઠ પોલીસ અધિક્ષક એસ ડી એસ જામવાલે જણાવ્યું હતું કે આ હુમલામાં ત્રણ વાહનોને ઈજા થઈ હતી. આ પહેલાં ભીડે અમરનાથ આંદોલન દરમિયાન ગાંધી નગર સ્થિત શર્માનાં ઘરે પણ હુમલો કર્યો હતો.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments