Webdunia - Bharat's app for daily news and videos

Install App

પોલીસથી બચવા આતંકવાદીઓ મસ્જીદમાં ભરાયા

ભાષા
સોમવાર, 31 માર્ચ 2008 (20:14 IST)
શ્રીનગ ર. બાંદીપુરા જિલ્લામાં આજે પોલીસ તથા સુરક્ષા જવાનોથી બચવા માટે બે આતંકવાદીઓ એક મસ્જિદમાં છુપાઈ ગયા હતા. તેઓને આબાદ ઝડપી પાડવા માટે સુરક્ષા દળોએ મસ્જીદની ઘેરાબંધી કરી દીધી છે.

પોલીસે જણાવ્યુ હતુ કે, 57ની રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનો અને સીઆરપીએફની 92મી બટાલીયન સાથે મળીને આતંકવાદીઓને ખદેડવા માટે પચપન વિસ્તારોમાં છાપા માર્યા હતા. સુરક્ષા જવાનોને જોઈને આતંકવાદીઓએ અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

પરંતુ જવાનોએ વળતું ફાયરિંગ શરૂ કરી દેતાં આતંકવાદીઓ ગભરાયા હતા અને બચવા માટે એક મસ્જીદમાં ભરાઈ ગયા હતા. તેઓને આબાદ ઝડપી પાડવા માટે પોલીસે મસ્જીદને ચારેબાજુથી ઘેરી લીધી છે.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments