Webdunia - Bharat's app for daily news and videos

Install App

પુણેમાં સ્વાઈન ફ્લૂથી વધુ બે ના મૃત્યુ

ભાષા
સોમવાર, 31 ઑગસ્ટ 2009 (10:42 IST)
મહારાષ્ટ્રના પુણે શહેરમાં સ્વાઈન ફ્લૂનો પ્રકોપ ઓછો થવાનું નામ લઈ રહ્યો નથી. જિલ્લામાં આ મહામારીથી બે અન્ય લોકોના મૃત્યુના સમાચાર છે, આ સાથે જ એકલા આ શહેરમાં સ્વાઈન ફ્લૂથી મરનારા લોકોની સંખ્યા 31 થઈ ગઈ છે.

હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું કે, 42 વર્ષીય વિલાસ પંડાલે અને 26 વર્ષીય અનિલ નિકમનું રવિવારે મોડી રાત્રે મૃત્યુ નિપજ્યું. બન્નેને ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં હતાં.

સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે, કાલે જિલ્લામાં સ્વાઈન ફ્લૂથી આશરે 60 સંદિગ્ધ લોકોને વિભિન્ન હોસ્પિટલોમાં ભરતી કરવામાં આવ્યાં છે. જેઓ પૈકી 15 ની હાલત ગંભીર છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments