Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાક સામે સૈન્ય કાર્યવાહી થાય

વાર્તા
સોમવાર, 29 ડિસેમ્બર 2008 (17:23 IST)
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રાજનાથસિંહે આજે કહ્યું હતું કે, ભારતને આતંકવાદને મૂળમાંથી ઉખાડી ફેંકવા માટે પાકિસ્તાન ઉપર આંતરરાષ્ટ્રીય આર્થિક પ્રતિબંધ લગાવવાની સાથોસાથ વિવિધ દેશો સાથે મળીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની રાહબરીમાં સૈન્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

રાજનાથસિંહે મુંબઇમાં ગત 26મી નવેમ્બરે થયેલા આતંકી હુમલાના શહીદ જવાનોની સ્મૃતિમાં અહીના પશ્વિમ ઉપનગર ગોરેગાંવમાં તૈયાર કરાયેલા શહીદ સ્મૃતિ ક્રિડાગણના લોકાપર્ણ બાદ તેમણે પત્રકારોને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન વિરૂધ્ધ સરકારે માત્ર નિવેદનબાજી કરવાથી નહીં ચાલે.

તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી મનમોહસિંહે પરમાણુ કરાર બાદ અમેરિકાને ભારતના એક સારા મિત્ર તરીકે ગણાવ્યું હતું. પરંતુ હવે સમય આવી ગયો છે કે, પાકિસ્તાન વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે તે અમેરિકાને રાજી કરે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments