Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાક.બચાવપ્રયુક્તિ કરી રહ્યુ છે:વિદેશમંત્રી

વેબ દુનિયા
મંગળવાર, 30 ડિસેમ્બર 2008 (21:52 IST)
વિદેશમંત્રી પ્રણવ મુખર્જીએ આજે કહ્યુ હતું કે, મુંબઈ આતંકવાદી હુમલાથી ધ્યાન અન્યત્ર વાળવા પાકિસ્તાને યુદ્ધ જેવું વાતાવરણ સર્જવાનો પ્રયાસ કર્યો છે.

પ્રણવ મુખર્જીએ કહ્યુ કે, પાકિસ્તાને આતંકવાદી કેમ્પોનો સફાયો કરવો જોઈએ. સાથે સાથે પ્રતિબંધિત જૈ-સે-મહોમ્મદના વડા મસૂદ અઝહર જેવા ત્રાસવાદીઓ અને ગુનેગારોને ભારતને સોંપવા જોઈએ.

સરહદ ઉપર 30થી વધુ આતંકવાદી કેમ્પો છે. આ કેમ્પોને ધ્વંસ કરવાની પાકિસ્તાનની જવાબદારી છે. ભારત પાકિસ્તાનને આપવામાં આવેલા એમએફએનના દરજ્જાને પાછો નહી ખેચે પરંતુ હાલતમાં પડોશી દેશ સાથે કોઈ વેપાર કરવામાં નહી આવે.

પ્રણવ મુખર્જીએ કહ્યુ હતુ કે ભારતે કોઈ લડાઈની તૈયારીઓ કરી નથી, જ્યારે પાકિસ્તાને તેની સરહદો પર સેનાને સજ્જ કરી દીધી છે.

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments