Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાક આઇ.એસ.આઇના પ્રતિનિધિને મોકલશે

વાર્તા
શનિવાર, 29 નવેમ્બર 2008 (15:47 IST)
પાકિસ્તાનમાં પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું છે કે, મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસમાં મદદ કરવા માટે પાકની ગુપ્તચર એજન્સી ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ આઇ.એસ.આઇના મહાનિર્દેશકની જગ્યાએ એક પ્રતિનિધિને ભારત મોકલશે.

ભારતે આરોપ લગાવ્યો હતો કે આ હુમલામાં પાકિસ્તાનના કેટલાક તત્વો સંકળાયેલા છે. પાકિસ્તાને આ હુમલાની નિંદા કરી આ હુમલાના તાર પાકિસ્તાન સાથે સંકળાયેલા છે એ આરોપનું ખંડન કર્યું હતું.

પાકિસ્તાને ગઇ કાલે આ મામલે આગેકુચ કરતાં કહ્યું હતું કે ભારતીય પ્રધાનમંત્રીના અનુરોધ પર તેઓ આઇ.એસ.આઇના મહાનિર્દેશકને આ મામલે તપાસમાં મદદરૂપ થવા માટે ભારત મોકલશે. પરંતુ પાકિસ્તાનના પ્રધાનમંત્રી કાર્યાલયે એક જાહેરાત કરી સ્પષ્ટતા કરી હતી કે આઇ.એસ.આઇના મહાનિર્દેશકને બદલે તેઓ એક પ્રતિનિધિને ભારત મોકલશે.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments