Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાને રાણાનો કેસ પ્રભાવિત કર્યો છે - ક્રિષ્ણા

Webdunia
શનિવાર, 11 જૂન 2011 (12:18 IST)
PTI
વિદેશ મંત્રી એસ. એમ કૃષ્ણાએ શુક્રવારે કહ્યુ કે પાકિસ્તાન, ભારતની સાથે ઈમાનદારી પૂર્વક સંબંધો નથી રાખી રહ્યુ. કૃષ્ણાએ સંકેટ આપ્યો કે ઈસ્લામાબાદે અમેરિકામાં શંકાસ્પદ આતંકવાદી તહવ્વુર રાણાના કેસને પ્રભાવિત કર્યુ.

કૃષ્ણા સાથે સંવાદદાતાઓને જ્યારે પૂછ્યુ કે શુ ભારત માને છે કે અમેરિકામાં સુનાવણી પાકિસ્તાનને કારણે પ્રભાવિત થઈ છે. તેમણે કહ્યુ, 'જી હા, નક્કી આવુ જ થયુ છે. અમે અમારા દ્વિપક્ષીય સંબંધોના વ્યાપક હિતમાં આશા રાખીએ છીએ કે પાકિસ્તાન પોતાના વર્તનમાં ઈમાનદારી રાખે.

કૃષ્ણાએ આ ટિપ્પણી એ સમયે કરી જ્યારે અમેરિકાની જ્યુરીએ પાકિસ્તાની મૂળના કેનાડાઈ શંકાસ્પદ તવવ્વુર રાણાને એ આરોપોમાં મુક્ત કરી દીધો જેમા કહેવામાં આવ્યુ હતુ કે તેણે મુંબઈ હુમલામાં મદદ કરી હતી.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments