Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાને ગંભીર થવું પડશે-પીએમ

ભાષા
મંગળવાર, 31 માર્ચ 2009 (15:38 IST)
વડાપ્રધાન ડો.મનમોહનસિંહે સ્પષ્ટ જણાવ્યું છે કે પાકિસ્તાન સાથેની વાતચીત ત્યાં સુધી સંભવ નથી, જ્યાં સુધી મુંબઈ આતંકી હુમલોની તપાસ સંબંધમાં પોતાની તપાસનાં રીપોર્ટ જાહેર નહીં કરે.

તેમણે જણાવ્યું હતું કે 26-11નાં રોજ થયેલાં આતંકી હુમલાની ઘટનાની તપાસનાં સંબંધમાં પાકિસ્તાન આરોપીઓને પકડવા હરસંભવ પ્રયાસ કરી રહી છે.

વડાપ્રધાન મનમોહનસિંહે પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી સાથે વાતચીત શરૂ કરતાં પહેલાં ભારતની જરૂરીયાતોને પૂરી કરવા પર ભાર મુક્યો હતો. તેમજ પાકિસ્તાને તે તપાસ અંગેની ગંભીરતા અને દ્રઢનિશ્ચયતા બતાવવી જોઈએ.

લાહોરમાં પોલીસ એકેદમી પર થયેલા હુમલા અંગે ડો.મનમોહનસિંહે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાને સાથે મળીને આતંકવાદનો સામનો કરવો જોઈએ.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments