Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનને બતાવી દો દિલ્હીમાં મર્દોનું શાસન છે - ઉદ્ધવ ઠાકરે

Webdunia
સોમવાર, 25 ઑગસ્ટ 2014 (11:52 IST)
પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન થયુ છે. જેને લઈને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખપત્ર સામનામાં સંપાદકીય લેખમાં અપીલ કરી છે કે પાકિસ્તાન સ્સામે ભારતે કડક કાર્યવાહી કરવી જોઈએ. 
 
ઉદ્ધવ ઠાકરેએ લખ્યુ છે કે ભારત સરકારે પાકિસ્તાન સાથે ચર્ચા ભલે બંધ કરી દીદી છે.  પણ તેનાથી કશુ જ થશે નહી.  પાકિસ્તાનને તેની સીમામા ધુસીને સ્વાદ ચખાડવો જોઈએ. 
 
સામનામાં લખાયુ છે કે શરીફ નરેન્દ્ર મોદીની શપથ ગ્રહણ સમારંભમાં હાજર રહ્યા. તેમની માટે સ્વાદિષ્ટ ભોજનની પણ તૈયારીઓ કરાઈ હતી. શરીફે ભોજનનો સ્વાદ પણ લીધો. પણ જેનુ નમક તેમણે ખાધુ તેના પ્રત્યે ઈમાનદારી ન દાખવી. 
 
સામનામાં લખાયુ છે કે પાકિસ્તાન એક મહિનામાં 25 વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ. આપણે બુઝાયેલા ફટાકડાની જેમ ઠંડા કેમ ?  ઉદ્ધવે નરેન્દ્ર મોદીને સંબોધિત કરતા લખ્યુ છે કે હવે દિલ્હીમાં મર્દોનું રાજ આવી ગયુ છે. તો જનતા નક્કર જવાબની અપેક્ષા રાખી રહી છે. 

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments