Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાકિસ્તાનની એજંસી રમખાણ પીડિતો સાથે વાત કરી રહી છે - રાહુલ ગાંધી

Webdunia
ગુરુવાર, 24 ઑક્ટોબર 2013 (17:29 IST)
P.R


મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા સતત પ્રચારમાં લાગેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરૂવારે ઈંદોરમાં પોતાની રેલીમાં લોકોને સંબોધિત કરતા કહ્યુ કે ભાજપ જીતવા માટે લોકોને લડાવે છે.

રાહુલ ગાંધીએ કહ્યુ કે ઉત્તરપ્રદેશમાં ભાજપે જીતવા માટે મુઝફરનગરમાં આગ લગાવી. મને જાણવા મળ્યુ છે કે મુઝફ્ફરનગરની આગમાં જે મુસ્લિમ યુવાનોનો પરિવાર હોમાયો, એ પીડિતોના યુવાનો સાથે પાકિસ્તાન એજંસી સંપર્ક કરી રહી છે અને તેમને ભડકાવી રહી છે. અમે તેમને સમજાવ્યા છે કે તમે કોઈની વાતોમાં ન આવશો.

રાહુલ ગાંધીનુ કહેવુ છે કે ભાજપ તો જીતવા માટે આગ લગાવી દે છે પણ એ આગને શાંત કોણ કરશે ? અમે એ આગને શાંત કરવાનો પ્રયત્ન કરીએ છે. કોંગ્રેસ દેશમાં એકતા લાવવા માંગે છે. કોંગ્રેસ દેશના યુવાનોનો હાથ ખોલવા માંગે છે જેથી તેઓ વિકાસની તરફ આગળ વધી શકે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments