Webdunia - Bharat's app for daily news and videos

Install App

પવિત્ર ગંગાને અસ્તિત્વ ખોવાનો ભય

ભાષા
રવિવાર, 20 એપ્રિલ 2008 (15:30 IST)
વારાણસી. હિંદુઓ માટે માતા સમાન અને ભારતીય સભ્યતાની આધાર પવિત્ર ગંગા નદીમાં કાશીમાં પ્રદૂષનનો સ્તર એટલો બધો વધી ગયો છે કે હવે તેના અસ્તિત્વ પર ખતરો આવી પડ્યો છે. પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે તેની અંદર ડુબકી લગાવનારને મોક્ષ પ્રાપ્તિ મળે ન મળે પણ અનેક પ્રકારના રોગોથી ગ્રસ્ત થવાનો ખતરો જરૂર ઉભો થઈ ગયો છે.

વૈજ્ઞાનિક આંકડા જણાવે છે કે ફક્ત કાશીની અંદર જ પવિત્ર ગંગા નદીમાં લગભગ ચાલીસ કરોડ સીવરનું પાણી કાઢવામાં આવે છે અને આ ગંદકી બિલકુલ જ તેની પાસે જ ઢોળવામાં આવે છે જેની પર દેશ વિદેશથી આવેલા શ્રધ્ધાળુ ડુબકી લગાવે છે અને આચમન કરે છે.

કાશી હિંદુ વિશ્વવિદ્યાલય સ્થિત ભારતીય પ્રૌદ્યોગીક સંસ્થામાં ગંગા અનુસંધાન પ્રયોગશાળાના પ્રમુખ પ્રોફેસર ઉદયકાંત ચૌધરીએ જણાવ્યું હતું કે આજે ગરમીમાં ઘણી વખત એવી સ્થિતિ થઈ જાય છે કે કાશીની અંદર ગંગામાં એટલુ જ શુદ્ધ પાણી પ્રવાહિત થાય છે જેટલુ તેમાં સીવરનું પાણી મળેલુ હોય છે.

વારાણાસીમાં ગંગાને સ્વચ્છ રાખવા માટે પાછલાં ત્રણ દશકાથી સંઘર્ષરત સંકટમોચન ફાઉંડેશનના અધ્યક્ષ પ્રોફેસર વીરભદ્ર મિશ્રએ પોતાની વેદનાને ઠાલવતાં જણાવ્યું હતું કે અમે આ ગંગાજળથી આચમન કેવી રીતે કરીએ. જ્યારે કે આનો સ્પર્શ, દર્શન અને તેનું પાન હિંદુ ધર્મમાં ખુબ જ પવિત્ર અને પુણ્ય માનવામાં આવે છે.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments