Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરમાણુ ખરડામાં ફેરફાર કરવા સરકાર તૈયાર

Webdunia
મંગળવાર, 24 ઑગસ્ટ 2010 (11:44 IST)
આલોચનાઓનો સામનો કરી રહેલ કેન્દ્ર સરકાર પરમાણુ જવાબદારી ખરડામાં ફેરફાર કરવા તૈયાર છે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહણે કહ્યુ કે સરકારે ખરડામાં ફેરફાર માટે પોતાનુ મગજ ઓપન રાખ્યુ છે અને કોઈ પણ મહત્વપૂર્ણ સલાહને સ્વીકાર કરવા માટે તૈયાર રહેશે.

ખરડા માટે સમર્થન એકત્ર કરવાના ઉદ્દેશ્યથી ચૌહાણની વામ દળના નેતાઓની સાથે મુલાકાત થવાની આશા છે.

તેમણે કહ્યુ કે અમે મૂળ ખરડો, સંસદીય સ્થાયી સમિતિ દ્વારા આપવામાં આવેલ સલાહ કે કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવેલ સુધારા માટે વાતચીત કરવા તૈયાર છીએ.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments