Webdunia - Bharat's app for daily news and videos

Install App

પકડાયેલા બધા આતંકી એક જ સમુદાયના કેમ ? ગિરીરાજ

Webdunia
બુધવાર, 14 મે 2014 (12:30 IST)
લોકસભા ચૂંટણી પરિણામ પહેલા એક્ઝિટ પોલના તારણોએ એનડીએની સરકાર બનાવી દીધી છે. જેની અસરથી જાણે ભાજપ નેતા ઘેલમાં આવી ગયા હોય તેમ મનફાવે એવા નિવેદનો આપી રહ્યા છે. વિવાદાસ્પદ નિવેદનો આપવામાં ચર્ચિત ભાજપના નેતા ગિરિરાજ સિંહે ફરી એક વખત ભડકાઉ  નિવેદન આપ્યુ છે. 
 
ગિરિરાજ સિંહે એક ખાસ સમુહને નિશાન પર લેતા કહ્યુ  જે આતંકી પકડાય છે તે એક જ સમુદાયના કેમ હોય છે. ઉલ્લેખનીય છે કે ભાજપ નેતા ગિરિરાજ સિંહ મંગળવારે બોકારો કોર્ટમાં સુનાવણી માટે આવ્યા હતા.  બોકારોમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ કે હુ તે સમુદાયના દરેક લોકોને દોષી માનતો ન અથી. પણ ધર્મનિરપેક્ષતાની વાતો કરનારા લોકોના મ્હો પર તાળા કેમ લાગી જાય છે.  
 
આ ઉપરાંત તેમણે કહ્યુ કે પાકિસ્તાન મોદીને પીએમ બનતા રોકવાનુ કામ કરી રહ્યુ છે. ભારતમાં પણ અમુક લોકો એવા છે જેમનુ રાજનીતિક મક્ક-મદિના પાકિસ્તાનમાં છે. તેવા લોકો મોદીને રોકવાની કોશિશ કરી રહ્યા છે. આ લોકોની જગ્યા પાકિસ્તાનમાં છે. 
 
ગિરિરાજ સિંહના આ નિવેદનની બધી રાજનીતિક પાર્ટીઓએ નિંદા કરી છે. કોંગ્રેસનુ કહેવુ છે કે ગિરિરાજ સિંહને દરેક વસ્તુમાં ધર્મ દેખાય છે. કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યુ કે આતંકવાદી માત્ર એક જ કોમ્યુનિટીના પકડાતા નથી. ગિરિરાજને દરેક વસ્તુમાં ધર્મ દેખાય છે. 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments