Webdunia - Bharat's app for daily news and videos

Install App

ન્યુકડીલ બાબતે મનમોહન સોનિયાની મુલાકાત

ભાષા
શનિવાર, 30 ઑગસ્ટ 2008 (19:29 IST)
પ્રધાનમંત્રી મનમોહનસિંહે વિયેનામાં પરમાણુ આપૂર્તિકર્તા દેશોનાં સમૂહ એનએસજીની બેઠક પૂર્વે પરમાણુ મુદ્દા પર કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે ચર્ચા વિચારણા કરી હતી.

આ બેઠકમાં વિદેશમંત્રી પ્રણવ મુખર્જી અને કોંગ્રેસ અધ્યક્ષનાં રાજનીતિક સચિવ અહમદ પટેલ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે અમેરિકા તરફથી તૈયાર થયેલા મુસદ્દા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે સુધારેલા મુસદ્દાને ચાર અને પાંચ સપ્ટેમ્બરનાં રોજ એનએસજીની બેઠકમાં રજુ કરવામાં આવશે.

આ પહેલાં મનમોહનસિંહ, રાષ્ટ્રીય સલાહકાર એમ કે નારાયણન અને પરમાણુ ઉર્જા આયોગનાં અધ્યક્ષ અનિલ કાકોડકરે પણ આ મુદ્દે ચર્ચા કરી ચુક્યાં છે. સુત્રોનાં જણાવ્યાનુસાર ભારત આ મુસદ્દામાં ઓછામાં ઓછા ફેરફારની આશા રાખે છે.

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments