Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોએડા હવે અત્યાધુનિક સુરક્ષા યંત્રોથી સજ્જ

વાર્તા
ગુરુવાર, 25 સપ્ટેમ્બર 2008 (16:07 IST)
લખનૌ. ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી માયાવતીએ ગ્રેટર નોએડામાં ઈટલીની કંપની ગ્રેજીયાનોના પ્રબંધ નિદેશક એલ કે ચૌધરીની હત્યાની ઘટનાને ગંભીરતાથી લેતા નોએડામાં ઈંડીસ્ટ્રીયલ રિલેશન યુનિટની સ્થાપના કરતાં નોએડાને અત્યાધુનિક સુરક્ષા સંયંત્રોથી સજ્જ કરવાના નિર્દેશ આપ્યા છે.

માયાવતીએ નોએડાની ઘટનાના સંબંધમાં દિલ્હીમાં ઉચ્ચસ્તરની મિટિંગ કરીને નોએડાની ગ્રેજીયાનો કંપનીમાં બનેલી ઘટનાની સમીક્ષા કરી હતી. તેમણે પ્રદેશના મુખ્ય સચિવને ગૌતમબુદ્ધનગર જઈને નોએડા અને ગ્રેટર નોએડામાં રોકાણકારો, ઉદ્યમિયો અને ઉદ્યોગો તેમજ ઔદ્યોગીક સંગઠનોના પ્રતિનિધિઓની સાથે વાત કરીને તેમની મુશ્કેલીઓ અને ફરિયાદોનો તુરંત જ અંત લગાવવાના નિર્દેશ કર્યા છે.

તેમણે એવો પણ આદેશ આપ્યો છે કે નોએડા શહેરી વિસ્તારમાં હવે એકની જગ્યાએ ત્રણ પોલીસ ક્ષેત્રાધિકારિયોની ગોઠવણ કરવામાં આવશે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments