Webdunia - Bharat's app for daily news and videos

Install App

નીતીશ કુમાર મુખ્યમંત્રી પદ પર રહેશે કે નહી તેનો નિર્ણય આજે

Webdunia
સોમવાર, 19 મે 2014 (12:24 IST)
લોકસભા ચૂંટણીમાં જદયૂની હાર પછી મુખ્યમંત્રી પદ પરથી રાજીનામુ આપનારા નીતીશ કુમાર પોતાનુ રાજીનામુ પરત લેશ એક પછી પોતાના નિર્ણય પર કાયમ રહેશે તેનો નિર્ણય આજે થઈ જશે. નીતીશે ગઈકાલે પોતાના નિર્ણય પર વિચાર કરવા માટે એક દિવસનો સમય માંગ્યો હતો. 
 
આ પહેલ બિહારમાં જદયૂ વિધાયક દળે રવિવારે એક વાર ફરી નીતીશ કુમારને સર્વસંમત્તિથી પોતાના નેતા પસંદ કર્યા. પાર્ટીના તમામ સાંસદ કોઈ બીજાના નામ પર વિચાર કરવા પણ તૈયાર નથી. 
 
મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતાના ભાષણમાં જ્યારે મુખ્યમંત્રી પદ પર કાયમ રહેવાનો ઈંકાર કર્યો તો તામ જદયૂ સાંસદ એક નેતા એક નિશાનનો નારો લગાવતા ત્યા જ ધરણા પર બેસી ગયા.  
 
ત્યારબાદ નવા મુખ્યમંત્રી પર નિર્ણય સોમવાર સુધી ટાળવામાં આવ્યો. નીતીશ કુમારે પોતે સાંસદ દળના નિર્ણય પર વિચાર કરવા માટે આવતીકાલ સુધીનો સમય માંગ્યો. ત્યારબાદ તમામ ધારાસભ્યો શાંત થયા. હવે નેતાની પસંદગી પર નિર્ણય સોમવારે થશે. 
 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments