Webdunia - Bharat's app for daily news and videos

Install App

નીતીશને છોડીને કોઈની સાથે પણ ગઠબંધન કરીશ

Webdunia
ગુરુવાર, 28 મે 2015 (16:08 IST)
બિહારની રાજનીતિમાં એકવાર ફરીથી ગરમાગરમી જોવા મળી રહી છે અને તેનુ કારણ છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાન આવામ મોરચાના નામથી નવી પાર્ટી બનાવનારા જીતન રામ માંઝીએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી. 
 
7 રેસકોર્સમાં પ્રધાનમંત્રી સાથે મુલાકાત પછી જીતન રામ માંઝીએ કહ્યુ છે કે નીતીશ કુમારથી જુદુ કોઈપણ ગઠબંધનની મદદ લઈ શકે છે અને જરૂર પડે તો આપી પણ શકે છે મતલબ જીતન રામ માંઝીએ પોતાના બધા પત્તા ખોલી રાખ્યા છે. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments