Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરેન્દ્ર મોદી દ્વારા નકારાત્મક મતદાનની તરફેણ

ભાષા
રવિવાર, 27 ડિસેમ્બર 2009 (16:13 IST)
સરકારે સ્થાનીય નિગમોમાં મતદાનને અનિવાર્ય
ND
N.D
બનાવ્યાં બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હવે મતદાતા માટે નકારાત્મક મતદાનની વકાલત કરી છે.


મોદીએ એક સમારોહમાં કહ્યું કે, નકારાત્મક મતદાન રાજનીતિક ટુકડીને સારા ઉમેદવારો ઉભા કરવા અને સ્વચ્છ રાજનીતિ કરવા માટે બાધ્ય કરી દેશે. મોટી સંખ્યામાં લોકોને રાજનીતિમાં રૂચિ ન લેવા પર ચિંતા વ્યક્ત કરતા મોદીએ કહ્યું 'એ વિરામ તરફ લઈ જઈ રહ્યું છે. દેશ ન તો આગળ જઈ રહ્યો છે અને ન તો પાછળ. હું રાજનીતિક રીતે ઉદાસીન સમાજને સક્રિય બનાવવા ઈચ્છું છું.'

મોદીએ કહ્યું જ્યારે અમે મતદાનને અનિવાર્ય બનાવી દઈશું મતદાત મહત્વપૂર્ણ થઈ જશે અને રાજનીતિક પક્ષોને તેની ચિંતાઓ તરફ ધ્યાન દેવું પડશે

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments