Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરેન્દ્ર મોદીનો કુંભમાં આવવાનો વિરોધ કેમ ?

Webdunia
સોમવાર, 4 ફેબ્રુઆરી 2013 (12:00 IST)
P.R
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અલ્હાબાદ કુંભ મેળામાં જવના સમાચારને કારણે મોદીને લઈને સંતોના બે જૂથ બની ગયા છે. એક જૂથ અહીં તેમની રાહ જોઈ રહ્યુ છે તો એક જૂથ તેમનો વિરોધ કરી રહ્યો છે.

મોદીનો વિરોધ કરી રહેલ સંત સમાજનું કહેવુ છે કે કુંભ ધર્મ માટે છે ન કે રાજનીતિ માટે. ધર્મ અને રાજનીતિને એકબીજાથી અલગ રાખવા જોઈએ.

સંત સમાજના સભ્ય સ્વામી અઘોક્ષજાનંદે કહ્યુ કે કુંભનુ રાજનીતિકરણ ન કરવુ જોઈએ. આ લોકોની આસ્થા સાથે જોડાયેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે અલ્હાબાદ મહાકુંભમાં 7 ફેબ્રુઆરીના રોજ સંત મહાસંમેલનની સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠક પણ થાય છે. જેમા સંત સમાજ તરફથી પીએમ પદ માટે મોદીનું નામ ફાઈનલ કરવાના સમાચાર છે.

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments