Webdunia - Bharat's app for daily news and videos

Install App

નરેન્દ્ર મોદીને 'ખૂની પંજા' ટિપ્પણી બદલ ચૂંટણી પંચની નોટિસ

Webdunia
ગુરુવાર, 14 નવેમ્બર 2013 (10:27 IST)
:
P.R
ચૂંટણી પંચે 'ખૂની પંજા' ટિપ્પણી પર ચૂંટણે4એ આચાર સંહિત ભંગના મામલે નરેન્દ્ર મોદીને નોટિસ મોકલી છે. ચૂંટ્ણી પંચે મોદીને 16 નવેમ્બરની સાંજે 5 વાગ્યા સુધી એ સ્પષ્ટ કરવા કહ્યુ કે ચૂંટણી આચાર સંહિતા ભંગ બાબતે તેમના પર કાર્યવાહી કેમ ન કરવામાં આવે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ 7 નવેમ્બરે છત્તીસગઢમાં એક રેલીમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસનાં ચૂંટણી ચિન્હને ‘ખૂની પંજો’ ગણાવ્યુ હતુ. કોંગ્રેસે મોદીનાં આ સંબોંધનને આચાર સંહિતાનો ભંગ ગણાવતા ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. જે અગેં ચૂંટણી પંચે નરેન્દ્ર મોદીને નોટિસ આપી છે.

જ્યારે બીજી તરફ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનાં આઇએસઆઇ અંગેનાં નિવેદન બાબતે ચૂંટણી પંચે કહ્યુ કે તેઓ રાહુલનાં જવાબથી સંતુષ્ઠ નથી. અને રાહુલ ગાંધીને એક પત્ર લખ્યો છે. સાથે જ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને આવા નિવેદનથી બચવાની સલાહ આપી છે.

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments