Webdunia - Bharat's app for daily news and videos

Install App

નક્સલી હુમલામાં પાંચ જવાનો શહીદ

વાર્તા
મંગળવાર, 25 નવેમ્બર 2008 (21:26 IST)
છત્તીસગઢનાં બસ્તર જિલ્લામાં નક્સલવાદીઓએ બારૂદી સુરંગથી બ્લાસ્ટ કરીને પુલ ઉડાવી દીધો હતો. જેને કારણે બીએસએફનાં પાંચ જવાનોનાં મોત થયા છે.

બસ્તર જિલ્લામાં નક્સલીઓએ મરદાપાલ અને કોંડાગાવ વચ્ચે એક પુલ પર બારૂદી સુરંગ ગોઠવી હતી. જેમાં સેનાનાં પાંચ જવાનો શહીદ થઈ ગયા હતાં.

ઘટનાસ્થળે પોલીસ પહોચી ગઈ છે. અને તપાસ શરૂ કરી છે. તેમજ નક્સલીઓને પકડવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments