Webdunia - Bharat's app for daily news and videos

Install App

નક્સલીઓએ રેલ્વે સ્ટેશન ઉડાવ્યું

વાર્તા
શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (16:23 IST)
દક્ષિણ પૂર્વ રેલ્વેનાં રાઉલકેલા ચક્રધરપુર ખંડનાં ભાનુલતા સ્ટેશનને શનિવારે નક્સલીઓ દ્વારા બોમ્બથી ઉડાવી દીધુ હતું. તેના કારણે હાવરા-બિલાસપુર-મુંબઈ માર્ગ પરનો રેલ્વે ટ્રાફીક ઠપ્પ થઈ ગયો હતો.

રેલ્વે સુત્રોનાં જણાવ્યા મુજબ સ્ટેશન ભવનને તોડવાની સાથે નક્સલીઓએ સ્ટેશન માસ્તરનું અપહરણ કરી લીધું હતું. વહેલી સવારે સાડા ત્રણ વાગે થયેલી ઘટનાને કારણે લાંબા અંતરની અનેક મેલ એક્સપ્રેસ ગાડીઓ વિવિધ સ્ટેશનો પર રોકી લેવામાં આવી છે. તો કેટલીક ટ્રેનો રોકવામાં આવી છે.

બિલાસપુર-ટાટાનગર તથા દુર્ગ-દાનાપુર સાઉથ બિહાર એક્સપ્રેસ રદ્દ કરી દેવામાં આવી છે. હાવરા-બિલાસપુર-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ મનોહરપુર સ્ટેશન પર સવારથી રોકી દેવામાં આવી છે.

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments