Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધર્માંતરણ વિરોધી કાયદો બનાવીશું-નાયડુ

ભાષા
શુક્રવાર, 3 ઑક્ટોબર 2008 (11:56 IST)
ભાજપ સત્તા પર આવશે તો તે ધર્માતરણ વિરોધી કાયદો બનાવશે. ભાજપનાં વરિષ્ઠ નેતા વૈંકેયા નાયડુએ જણાવ્યું હતું કે ભાજપ કેન્દ્રમાં સત્તામાં આવી તો આ અંગે જરૂરથી વિચાર કરશે.

ભાજપનાં નેતા હરિજન સામયિકનાં લેખને ટાકીને જણાવ્યું હતું કે ગાંધીજીએ જણાવ્યું હતું કે જો તે સત્તા પર હોત તો ધર્માતરણને રોકવા જરૂર કાયદો બનાવતો. હિન્દુ ઘરોમાં મિશનરી ચલણને કારણે પરિવારની તબાહી થાય છે. તેમજ ભાષા અને ખાનપાનમાં પણ ફેરફાર થાય છે.

ભારત અમેરિકા ન્યુક ડીલ અંગે તેમણે જણાવ્યું હતું કે જો તેઓ સત્તા પર આવશે તો તેની સમીક્ષા કરશે. અને દેશની સંપ્રભુતા અને સ્વતંત્રતાની કિંમત પર કોઈ સમજૂતિ કરશે નહીં.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments