Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશવાસીઓને દશેરાની શુભેચ્છા

ભાષા
સોમવાર, 28 સપ્ટેમ્બર 2009 (09:43 IST)
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને પ્રધાનમંત્રી મનમોહનસિંહે દેશવાસીઓને આજે દશેરા નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.

રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું હતુ કે, આ દશેરાના શુભ અવસરે દેશના બધા જ લોકોને હું શુભેચ્છા પાઠવું છું અને તેમની સફળતા, સમૃદ્ધિ તેમજ સુખ માટે પ્રાર્થમા કરૂ છું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ વર્ષ દેશના લોકોમાં એકતા અને ખુશીનું કાર્ય કરવા માટે પ્રેરણાદાયી રહેશે અને સમાજના નૈતિક પાયાને મજબુત કરશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે, દશેરા અસત્ય પર સત્યની વિજય છે અને આપણા દેશમાં નૈતિક બળ અને નૈતિક મૂલ્યના મૂળ લાંબા સમયથી ખુબ જ ઉંડા રહ્યાં છે. પ્રધાનમંત્રી મનમોહનસિંહે કહ્યું કે, દશેરા અને દુર્ગાપૂજા સાંપ્રદાયિક દિવાલોને તોડીને લોકોને તક આપે છે કે તેઓ ભાઈચારાના બંધનમાં બંધાઈ જાય.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments