Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશમાં સ્વાઈન ફ્લૂનો આંકડો 400એ પહોચ્યો

વાર્તા
શનિવાર, 25 જુલાઈ 2009 (16:06 IST)
દેશમાં એચ1એન1 ફ્લૂ એક દિવસમાંજ 21 નવા કેસ સામે આવ્યા છે જેની સાથે જ સ્વાઈન ફ્લૂના દર્દીઓમાં વધારો થઈને આંકડો 392 સુધી પહુંચી ગયો છે. જ્યારે વિશ્વમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યા એક લાખના આંકડાને પાર કરવા જઈ રહી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના 6 જુલાઈ સુધી આંકડાઓ અનુસાર વિશ્વમાં સ્વાઈન ફ્લૂના અત્યાર સુધી 94512 પોઝિટીવ કેસ સામે આવી ચૂક્યા છે, જેમાંથી 392 કેસો ભારતમાંથી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગઈ કાલે એક દિવસમાં 21 નવા કેસો સામે આવ્યા જેમાંથી 12 દિલ્હી, અને 4 હેદરાબાદ ઉપરાંત બેંગલૂરૂ, ગોવા, મુંબઈ, દેહરાદૂન તથા ગુરદાસપુરથી એક એક કેસ નોંધાયો છે.

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments