Webdunia - Bharat's app for daily news and videos

Install App

દેશમાં આજે સ્વાઈન ફ્લૂના નવા 260 કેસ

Webdunia
N.D
દેશમાં એચ1એન1 વાયરસ એટલેકે સ્વાઈન ફ્લૂનુ સંક્રમણ ચાલુ છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 260 નવા રોગીઓની ઓળખ થવાથી આમની કુલ સંખ્યા વધીને 17 હજાર 486 પહોંચી ગઈ છે. આ રોગથી આજ એક રોગીનુ મોત થવાની સાથે જ મરનારાઓની કુલ સંખ્યા 561 બની ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સૂત્રો મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 260 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધી 85 હજાર 302 શંકાસ્પદ રોગીઓની તપાસ કરવામાં આવી ચૂકી છે. દેશના 27 પસંદગીના હવાઈ મથકોમાં વિદેશથી આવનારા યાત્રીઓની સ્ક્રિનિંગનુ કાર્ય ચાલી રહ્યુ છે.

દેશની રાજધાની દિલ્લીમાં આજે આ રોગના 63 નવા કેસની પુષ્ટિ થઈ છે. જેની સાથે આ પ્રકારની સંખ્યા વધીને 4300 થઈ ગઈ છે અને અત્યાર સુધી આ રોગથી 18 રોગીઓના મોત થઈ ચૂક્યા છે.

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Show comments