Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાનવોનો ધર્મ છે આતંકવાદ - શાહરૂખ

Webdunia
IFM
આતંકવાદ વિરુધ્ધ ચાલતી લડાઈમાં એકતા બતાડવા માટે બોલીવુડના શાહરૂખ ખાનથી લઈને ઓલંપિક ગોલ્ડ જીતનારા અભિનવ બિંદ્રા અને ટેનિસ સ્ટાર સાનિયા મિર્જા જેવી જાણીતી હસ્તિઓએ હાજરી આપી.

આ પ્રસંગે કિંગ ખાને આતંકવાદને દાનવોનો ધર્મ કહ્યો.

દેશની બિનસાંપ્રદાયિક સંસ્કૃતિને સલામ કરતા શાહરૂખે કહ્યુ - 'અમારુ અસ્તિત્વ દુનિયામાં એક અશક્ય ઉપલબ્ધિ છે. તેથી મને એક હિન્દુસ્તાની હોવાનુ ગર્વ છે.' ગૃહ મંત્રાલય તરફથી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોની યાદમાં આયોજીત એક કાર્યક્રમમાં શાહરૂખ સહિત ઘણી જાણીતી વ્યક્તિઓએ હાજરી આપી.

અમેરિક ગોલ્ડ મેડલિસ્ટ બિદ્રાએ કહ્યુ - 'દેશ આતંકવાદના સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યો છે અને એક ખેલાડીના રૂપમા મારી માટે જીતવુ એ જ જીંદગી છે.' ગીતકાર અને શાયર જાવેદ અખ્તરે આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોને પોતાની શ્રધ્ધાંજલિમાં 'જબ કભી આતંક કે નજારે દેખતા હુ' એક કવિતા વાંચી.

આ અવસર પર જાણીતી ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ શંકર મહાદેવન અને શ્રેયા ઘોષાલ પણ હાજર હતી.

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Show comments