Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમિલનાડુના મુખ્યમંત્રીએ જયલલિતા પ્રત્યે વફાદારી બતાવતા કહ્યુ, જયલલિતાને મત આપો એ ભગવાન છે

Webdunia
ગુરુવાર, 5 મે 2016 (10:46 IST)
તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા માટે પોતાની ખાસ વફાદારી બતાડી ચુકેલા રાજયના મહેસુલ મંત્રી આર.બી.ઉદયકુમાર લોકો પાસે જયલલિતાના નામે મતો માંગી રહ્યા છે. તેમણે લોકોને કહ્યુ છે કે, જયલલિતાને જ મત આપો કારણ કે તેઓ ભગવાન છે.
 
   ચુંટણી પ્રચાર દરમિયાન તેઓ પોતાના માટે મત નથી માંગતા પરંતુ હાથ જોડીને લોકો પાસે અમ્માને મત આપવા કહે છે. તેઓ લોકોને કહે છે કે, આજે તેમના ઘરમાં જે કઇ પણ છે તે અમ્માને કારણે છે. ઉદયકુમાર કહે છે કે, જયલલિતા તમામ ઘરોમાં ભગવાન સમાન છે. હું માત્ર મત એકઠા કરવાવાળો છુ જે પોતાના ભગવાનને આપવાની પ્રતિક્ષા કરી રહ્યો છે.
 
   ઉદયકુમારને જયારે પુછવામાં આવ્યુ કે તમે આવુ શા માટે વિચારો છો ? તો તેમણે કહ્યુ હતુ કે, જયલલિતા એક માત્ર નેતા છે જેઓ ગરીબો માટે વિચારે છે તેઓ માત્ર જાહેરાત જ નથી કરતા પણ તેનુ પાલન પણ કરે છે.
 

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments