Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટ્રિપલ મર્ડર કેસની મડાગાંઠ ઉકેલાઈ

Webdunia
બુધવાર, 30 એપ્રિલ 2008 (11:34 IST)
ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં એક અઠવાડિયા પહેલા બે વ્યાપારીઓ અને તેમનાં ડ્રાયવરની હત્યાનાં કેસમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી કેસની મડાગાંઠને ઉકેલી છે. પકડવામાં આવેલા વ્યક્તિઓમાંથી બે મૃતકો સાથે કામ કરતાં હતાં.

21 એપ્રિલે સરસ્વતી વિહારમાં પગરખાની ફેક્ટ્રીનાં માલિક રધુબીર મિત્તલ અને તેમનાં ભત્રિજા પવનની કાર પર હુમલો કરી કેટલાક અજાણ્યા શખ્શોએ ગોળીબાર કર્યો હતો.

આ મામલે પોલીસે એજાજ અહમદ, અફજલ, ઝહીર અહમદ, મનોજ અને નેત્રપાલની ધરપકડ કરી છે. નેત્રપાલ પહેલા રઘુબીર સાથે કામ કરતો હતો અને તાજેતરમાં તે તેમનાં પુત્ર સંજીવ મિત્તલ સાથે કામ કરી રહ્યો હતો.

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Show comments