Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટીમ ઈંડિયાના ડાયરેક્ટર બન્યા રવિ શાસ્ત્રી, બોલિંગ અને ફિલ્ડિંગ કોચને રજા આપવામાં આવી

Webdunia
મંગળવાર, 19 ઑગસ્ટ 2014 (16:00 IST)
ઈગ્લેંડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં મળેલ શરમજનક હાર પછી પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીને ટીમ ઈંડિયાના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે શાસ્ત્રી વનડે શ્રેણી માટે ટીમના ડાયરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા છે. હેડ કોચ ડંકન ફ્લેચર શાસ્ત્રીને રિપોર્ટ કરશે. 
 
ચીફ સેલેક્ટર સંદીપ પાટિલ અને કપ્તાન એમએસ ધોનીની વચ્ચે રવિ શાસ્ત્રી કોઓર્ડિનેટ કરશે. ટીમ ઈંડિયાને મળેલ હારની ગાજ બોલિંગ કોચ જોએ ડેવ્સ અને ફિલ્ડિગ કોચ ટ્રેવર પેની પર પડી છે. આ બંનેને રજા આપવામાં આવી છે. વનડે સીરીઝ માટે પૂર્વ ભારતીય ઓલરાઉંડર સંજય બાંગર અને પૂર્વ ઝડપી બોલર ભારત અરુણને સહાયક કોચ તરીકે નિમણૂંક કર્યા છે. 
 
બીજી બાજુ શ્રીઘરને ટીમની ફિલ્ડિંગ કોચ તરીકે નિમણૂંક કર્યા છે અત્રે એ ઉલ્લેખનીય છે કે ઈગ્લેંડ વિરુદ્ધ 5 મેચોની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈંડિયાને 1-3ની શરમજનક હારનો સામનો કરવો પડ્યો. પ્રથમ મેચ ડ્રો થયા પછી ભારતે એક મેચ જીતી. જ્યારે કે સતત ત્રણ મેચ ગુમાવી દીધી. 
 
ત્રીજી અને ચોથી ટેસ્ટમાં તો ટીમ ઈંડિયાને એક દાવની હારનો સમાનો કરવો પડ્યો. શ્રેણી દરમિયાન ટીમ ઈંડિયાની ફિલ્ડિંગ અને બોલિંગની ખૂબ આલોચના થઈ છે. 
 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments