Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો હું દોષી સાબિત થઈશ તો ક્યારેય ચૂંટણી નહી લડુ - કેજરીવાલ

Webdunia
બુધવાર, 20 નવેમ્બર 2013 (12:55 IST)
P.R


ઈંડિયા અગેસ્ટ કરપ્શન આંંદોલન દરમિયાન એકત્ર કરવામાં આવેલ ફંડ અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલ વચ્ચે મતભેદના રૂપમાં સામે આવી રહ્યુ છે. આ વાત મુંબઈના લોકોમાં વહેંચાયેલ એક સીડી દ્વારા સામે આવી છે. જેમા અન્નાને એવુ કહેતા બતાવાયા છે કે આંદોલનના નામ પર કરોડો રૂપિયા વસૂલવામાં આવ્યા, પણ મે એક રૂપિયો પણ નથી લીધો.' સીડી સામે આવ્યા બાદ કેજરીવાલે આ મુદ્દાને ગંભીર બતાવતા તપાસની માંગ કરી અને કહ્યુ કે જો મારા ગુરૂ મારા પર આરોપ લગાવશે તો મને દુ:ખ થશે.

સીડી સામે આવ્યા બાદ બુધવારે અરવિંદ કેજરીવાલે કહ્યુ કે તેમને આ સીડીથી ખૂબ દુ:ખ થયુ છે. કેજરીવાલે કહ્યુ કે અમે અન્નાના નામનો ઉપયોગ નથી કર્યો. તેમણે કહ્યુ, 'ગુરૂ મારા પર આરોપ લગાવશે તો દુ:ખ થશે. મેં જીંદગીભરની ઈમાનદારીની કમાણી ખાધી છે અને સમગ્ર કોર્પોરેટ મારા વિરુદ્ધ એકજૂટ છે. કેજરીવાલે ખુદ પર લાગેલ આરોપોને ગંભીર બતાવતા તપાસની માંગ કરી અને કહ્યુ કે જો તે તાપસમાં દોષી સાબિત થશે તો ક્યારેય ચૂંટણી નહી લડે. તેમણે કહ્યુ કે હું નહી દેશના લોકો ચૂંટણી લડી રહ્યા છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments