Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો ભાજપ જનલોકપાલ બિલ પાસ કરશે તો 'આપ' સમર્થન આપવા તૈયાર - પ્રશાંત ભૂષણ

Webdunia
મંગળવાર, 10 ડિસેમ્બર 2013 (13:39 IST)
P.R
દિલ્હીમાં સરકાર બનાવવા માટે આમ આદમી પાર્ટી અને ભાજપનાં ગઠબંધન અંગે થઇ રહેલી અટકળોને આપ પાર્ટીએ ફગાવી દીધી. પ્રશાંત ભૂષણનાં નિવેદનને આપ પાર્ટીએ વ્યક્તિગત ગણાવ્યુ.

આપ પાર્ટીનાં નેતા પ્રશાંત ભૂષણે કહ્યુ હતુ કે આમ આદમી પાર્ટી ભાજપને મુદ્દા આધારિત સમર્થન આપવા માટે તૈયાર છે. જેને લઇને ભાજપ અને આપનાં ગઠબંધનની અટકળો શરૂ થઇ હતી. પણ આખરે પ્રશાંત ભૂષણે ફેરવી તોળ્યુ અને કહ્યુ કે આ મારા અંગત વિચાર છે, પાર્ટીમાં તે અંગે કોઇ ચર્ચા થઇ નથી.

નોંધનીય છે કે એક ચેનલ સાથેની વાતચીતમાં ભૂષણે કહ્યુ હતુ કે ભાજપ અમને લેખિતમાં આપે કે તે આમ આદમી પાર્ટીનાં વાયદા મુજબ 29 ડિસેમ્બર સુધી જનલોકપાલ બિલ પાસ કરશે અને દિલ્હીમાં જનસભાની રચના કરશે, તો અમે સમર્થન આપવા અંગે વિચાર કરી શકીએ છીએ.

આપનાં નેતા કુમાર વિશ્વાસે કહ્યુ કે આ પ્રશાંત ભૂષણનું વ્યક્તિગત નિવેદન છે. અને આ બાબતે તેમણે પાર્ટીમાં કોઇ વાત નથી કરી.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments