Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો નરેન્દ્ર મોદીને પી એમ પદનાં ઉમેદવાર જાહેર કર્યા તો, અડવાણી ફરી 'બિમાર' પડશેઃ નિષ્ણાંતોનું અનુમાન

Webdunia
બુધવાર, 12 જૂન 2013 (16:52 IST)
P.R
લાલકૃષ્‍ણ અડવાણીએ રાજીનામુ પાછુ ખેંચી લીધા પછી ભાજપ અને સંઘના નેતાઓએ ભલે રાહતનો દમ લીધો પરંતુ સવાલ એ છે કે, શું સંકટ સમાપ્‍ત થયુ છે કે ટળ્‍યુ છે ? જે રીતે અડવાણી ખુદ મીડીયા સમક્ષ ન આવ્‍યા તેનાથી એવુ માનવામાં આવે છે કે, મામલો ભલે થોડા દિવસ માટે ઠંડો પડી જાય પરંતુ આવતા દિવસોમાં ફરી એક વખત વિવાદ ઉભો થઇ શકે છે. ખાસ કરીને વડાપ્રધાન પદ માટે પ્રોજેકટ કરવાને લઇને પક્ષને ફરી વખત અડવાણીના ગુસ્‍સાનો સામનો કરવો પડી શકે છે. ભાજપના સુત્રોનું કહેવુ છે કે અડવાણીએ હજુ પુરી રીતે શસ્ત્રો મ્‍યાન નથી કર્યા. જો કે તેઓએ એવુ સ્‍વીકારી લીધુ છે કે, પક્ષમાં હવે તેમની અગાઉ જેટલી તાકાત નથી રહી અને આ જ કારણે તેઓએ હાલ યુધ્‍ધ વિરામનો રસ્‍તો પસંદ કર્યો છે. પક્ષના અનેક નેતાઓનું માનવુ છે કે જે રીતે સંઘના વડા મોહન ભાગવતને મનમણા માટે મજબુર થવુ પડયુ તેનાથી લાગે છે કે, આવતા દિવસોમાં સુરેશ સોનીની જવાબદારીમાં ફેરફાર થઇ શકે છે. અડવાણીની નારાજગી સુરેશ સોનીને લઇને પણ હતી અને તેમણે પક્ષના નેતાઓ સમક્ષ ઉલ્લેખ પણ કર્યો હતો.

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments