Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમે રોજ 25 રૂપિયાથી વધુ ખર્ચ કરો તો તમે ગરીબ નથી

Webdunia
બુધવાર, 21 સપ્ટેમ્બર 2011 (11:43 IST)
N.D
યોજના આયોગની ગરીબીની નવી પરિભાષાએ દરેક સામાન્ય માણસને અચંબમાં નાખી દીધા છે. આયોગના મુજબ ગરીબ એ છે જે રોજ 25 રૂપિયાથી ઓછા ખર્ચ કરે છે. મોંઘવારીથી ત્રસ્ત પ્રજા માટે આ કોઈ મજાકથી ઓછુ નથી. આ પરિભાશાથી લોકો નારાજ છે. રાષ્ટ્રીય સલાહકાર પરિષદની સભ્ય અરુણા રાય એ યોજના આયોગના આ વિચારની આલોચના કરી છે.

યોજના આયોગની પરિભાષા મુજબ ગરીબ એ છે જે રોજ 25 રૂપિયાથી ઓછા ખર્ચ કરે છે. યોજના આયોગના મુજબ શહેરમાં રોજ 32 રૂપિયા અને ગામમાં રોજ 26 રૂપિયા ખર્ચ કરનાર વ્યક્તિ બીપીએલ પરિવારોને મળનારી સુવિદ્યા મેળવવાનો હકદાર નથી.

રાયે કહ્યુ કે સરકારને ગરીબો પ્રત્યે સહાનુભૂતિ નથી એ આના દ્વારા સ્પષ્ટ થાય છે.

તેમણે કહ્યુ કે ગરીબોની સંખ્યા કુત્રિમ રીતે ઘટાડવા માટે આવુ કરવામાં આવ્યુ છે જેથી સરકારને ઓછો ખર્ચ કરવો પડે.

યોજના આયોગ મુજબ મુંબઈ, દિલ્લી અને બેગ્લોરમાં રહેનાર પરિવાર જો દર મહિને 3890 રૂપિયા ખર્ચ કરે છે તેઓ તે ગરીબ ન કહેવાય.

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

રાયતા મસાલા

Quick Recipe: 10 મિનિટમાં બની જશે બુંદીનું શાક, જાણો સરળ રીત

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Show comments