Webdunia - Bharat's app for daily news and videos

Install App

જેલમાં મચ્છરોએ વરૂણને હેરાન કર્યા

ભાષા
રવિવાર, 29 માર્ચ 2009 (17:36 IST)
પીલીભીત જેલમાં વરૂણ ગાંધીની પ્રથમ રાત મુશ્કેલી ભરેલી વીતી હતી. મચ્છરોએ તો તેમને પૂરી રાત પરેશાન કર્યા તે ખુદ પણ આખી રાત સુઈ ન શક્યાં હતા.

તેમાં બેરકની લાઈટ રાતભર સળગતી રહી. તે દરેક અડધા કલાકે ઉઠતા અને આંટાફેરા મારતા હતા. તેમણે માત્ર બે જ રોટલી ખાધી. પણ સમગ્ર રાત વરૂણે 7 બોતલ પાણી પીધું. જેલમાં તેમને સામાન્ય કેદીની જેમ રાખવામાં આવ્યાં હતા. જેમાં 6 ફીટ બાય 8 ફીટનો રૂમ આપવામાં આવ્યો હતો.

જેલ પ્રશાસન વધારાની સુવિધાના રૂપમાં તેમને લાઈટ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. જેમનો તેમણે ફાયદો લીધો હતો. તેઓ સમગ્ર રાતભર કંઈ વાંચતા હોવાનું જાણવા મળ્યું છે. રવિવારે તેમને અલગ બૈરકમાં રાખવામાં આવશે.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments