Webdunia - Bharat's app for daily news and videos

Install App

જેલની પીડા ઘણા ઓછા જાણે- સંજય

ભાષા
સોમવાર, 27 એપ્રિલ 2009 (14:30 IST)
આર્મ્સ એક્ટ હેઠળ દોષી ઠેરવવામાં આવેલા અને જામીન પર બહાર સંજય દત્તે આજે કહ્યું કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ દોષી સાબિત થતો નથી તે નિર્દોષ છે.

ફિલ્મોમાંથી રાજનીતિમાં આવેલા સંજયે કહ્યું કે જેલમાં રહેવાનું દર્દ ઘણા ઓછા લોકો જાણે છે. તે 1993નાં મુંબઈ બોમ્બ વિસ્ફોટ કેસમાં આશરે બે વર્ષ સુધી ન્યાયિક અટકાયતમાં રહી ચૂક્યાં છે.

તાજેતરમાં સપાના મહાસચિવ નિયુક્ત કરવામાં આવેલા સંજય અહીં એક ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે તે 16 વર્ષના અતંરાલ બાદ ટાડા આરોપોથી મુક્ત થયાં. તેમજ સંજય દત્તે કોલકાતામાં પોતાની માતા નરગિસનો જન્મ થયો હતો,તે જગ્યાને પણ નિહાળી હતી.

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments