Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુમાં આતંકવાદીઓ ઘુસ્યાઃ ત્રણનાં મોત

વેબ દુનિયા
બુધવાર, 27 ઑગસ્ટ 2008 (12:29 IST)
જમ્મુ શહેરમાં બુધવારે સવારે ત્રણ આતંકવાદીઓએ અંધાધુધ ફાયરીંગ કર્યું હતું. જેમાં ચાર લોકોનાં મોત થઈ ગયા હતાં. મૃત્યુ પામેલાઓમાં સેનાનાં એક સીજીઓનો પણ સમાવેશ થાય છે.

આતંકવાદીઓએ સવારે 5.45 વાગે ખાખી ડ્રેસમાં રીક્ષામાં શહેરમાં ઘુસી આવ્યા હતાં. અને, ચિન્નૌર વિસ્તારમાં ફાયરીંગ શરૂ કરી દીધું હતું. તેમની પાસે એકે 47 જેવાં અત્યાધુનિક હથિયારો હતાં.

આતંકવાદીઓએ શહેરની ગીચ વસ્તી ધરાવતાં વિસ્તારમાં એક ઘરમાં ઘુસી ગયા હતાં. તેમજ તેમણે ઘરનાં કેટલાંક લોકોને બંધક બનાવી દીધા છે.

આતંકવાદી શહેરમાં ઘુસી આવ્યાનાં સમાચાર મળતાં સેના અને પોલીસ સમગ્ર જમ્મુ શહેરમાં રેડએલર્ટ જાહેર કરી દીધું છે. અને, આતંકવાદીઓને પકડી પાડવા સેનાએ અભિયાન શરૂ કર્યું છે. તેમજ સેના અને આતંકવાદીઓ વચ્ચે ફાયરીંગ ચાલુ છે.

ગોળીબારીની આડમાં આતંકીઓ ઘુસાડાયા...

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments